લગભગ દરેક સિઝનમાં બજારમાં જોવા મળતું કેળું એનર્જીથી ભરપુર ફળ છે. સસ્તું હોવાના કારણે દરેક લોકો તેને ખરીદી શકે છે. કેળાની બનાવટ તમામ લોકો જાણે છે. કેળા હંમેશા વાંકુ જ કેમ હોય છે? સીધું કેમ નથી હોતું?
કેળાની બોટેનિકલ હિસ્ટ્રીનું કહેવું છે કે કેળાનું ઝાડ સૌથી પહેલા રેનફોરેસ્ટની મધ્યમાં પેદા થયું હતું. અહીં સૂરજની રોશની સારી રીતે પહોંચી નથી શકતી.
ફળ સિવાય કેળા અને તેના ઝાડનું ધાર્મિક મહત્વ પણ છે. ધાર્મિક દ્રષ્ટિથી કેળાનું ઝાડ અને તેનું ફળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં પણ કેળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
No comments:
Post a Comment
Please Comment Your Questions, Queries or Suggestions